આયુર્વેદની વાત

વૈદ્ય શ્રી પરિક્ષીત ભટ્ટ
રાજવૈદ્ય પ્રભાશંકર નાનભટ્ટ આયુર્વેદિક ઔષધિ ઉપચાર કેન્દ્ર
ગઢડા-સ્વામીના. જી. બોટાદ
સંપર્ક નંબર +918849348059Ayurvedic

આયુર્વેદની વાતસ્વાસ્થ્યની વાત

વર્ષાઋતુમાં થાય છે વાતદોષ (વાયુ)ના રોગ. યોગ્ય આહાર વિહાર ન હોય તો શરીર બને છે અનેક બીમારીઓનું ઘર.

આયુર્વેદ મુજબ દિનચર્યાનું પાલન કરી નિરોગી રહો. વર્ષાઋતુ એટલે સામાન્ય રીતે 16 જુલાઈથી 15 ડિસેમ્બરનો સમયગાળો.ગ્રીષ્મ ઋતુ દરમિયાન શરીરમાં સંચિત

Read More